■ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1381 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસના કારણે 11 દર્દીઓએ ગુમાવ્યો જીવ, બીજી તરફ 1383 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયા
■ સુરત જિલ્લામાં આજે કોરોના વાયરસના 311, અમદાવાદ જિલ્લામાં આજે કોરોના વાયરસના 195, રાજકોર જિલ્લામાં આજે કોરોના વાયરસના 148 નવા કેસ નોંધાયા
■ રાજ્યમાં કોરોના વાયરસને કારણે મૃત્યુ પામનારનો કુલ આંકસ 3442, રાજ્યમાં કોરોના વાયરસને હરાવી કુલ 1,15,859 દર્દીઓ સાજા થયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો