■ સુરત શહેરમાં આજે કોરોના વાયરસના
૧૮૪ કેસ નવા કેસ નોંધાયા, અને ૧૮ર દર્દીઓને કોરોના વાયરસથી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા
◆ સેન્ટ્રલ-૧૩
◆ વરાછા - એ : ર૧, વરાછા - બી :૧૨
◆ રાંદેર - 33
◆ કતારગામ-૧૮
◆ લીંબાયત-૧૫
◆ ઉધના-૧૫
◆ અઠવા-પ૭
● એકનું મોત ૬૨ વર્ષીય પુરુષ, પરવટ ગામ (કિરણ)
શહેરમાં આજે ૧૮ર દર્દીઓ કોરોના વાયરસમાંથી સાજા થયા,
★ અત્યાર સુધીમાં કુલ ૧૮,૬૯૬ દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા,
જ્યારે કોરોના વાયરસથી સંક્રમિત ૧૪૬૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
■ શહેરમાં કુલ કેસ ર૦,૬૨૭, મૃત્યુઆંક : ૬૬૬

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો