➡️રાજ્યમાં સ્કૂલો ખોલવા અંગે માર્ગદર્શિકા
➡️સોમ,બુધ,શુક્રવારે ધો.10-12, મંગળ,ગુરૂ,શનિવારે ધો.9-11ના વિદ્યાર્થીઓને બોલાવાશે
➡️વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ માટે માસ્ક ફરજિયાત
➡️વાલીઓની લેખિત સંમતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે
➡️ રાજ્ય સરકારે અને શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું ભવિષ્ય વાલીઓના હાથમાં મૂક્યું!
➡️ સોશિયલ મીડિયામાં વાયરલ થયું વાલીઓએ આપવાનું થતું સંમતિપત્ર જે નીચે સામેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો