⏺️ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1411 નવા કેસ
⏺️ કોરોના વાયરસના કારણે 10 દર્દીના મૃત્યુ તો 1231 દર્દીઓ કોરોના વાયરસને હરાવી સાજા થયા
⏺️ સુરત જિલ્લામાં 269, અમદાવાદ જિલ્લામાં 197, રાજકોટ જિલ્લામાં 171 નવા કેસ નોંધાયા
⏺️ રાજ્યમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક 3419, રાજ્યમાં કુલ 1,13,140 દર્દીઓ સાજા થયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો