ગીર-સોમનાથ જિલ્લાના પાણીથી વંચિત ૧૦ ગામોને અપાશે નળ કનેક્શન. રૂ. ૧૨૩.૨૫ લાખની વહીવટી મંજૂરી અપાઈ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2020

ગીર-સોમનાથ જિલ્લાના પાણીથી વંચિત ૧૦ ગામોને અપાશે નળ કનેક્શન. રૂ. ૧૨૩.૨૫ લાખની વહીવટી મંજૂરી અપાઈ

ગીર-સોમનાથ તા. -૦૧, ગીર-સોમનાથ જિલ્લા
કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા
સેવાસદન, ઈણાજ ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા
સમિતિની બેઠક યોજઇ
આ બેઠકમાં ગીર-સોમનાથ જિલ્લાના ૧૦ ગામોને પાણી પુરૂ પાડવા માટે રૂા. ૧૨૩.૫૦ લાખની વહીવટી મંજુરી આપવામાં આવી.
ઉના તાલુકાના ગુંદાળા, કોઠારી, સુત્રાપાડા તાલુકાના કદવાર, વેરાવળ તાલુકાના ભાલપરા, બીજ,
સીડોકર, આંબલીયાળા, ગીરગઢડા તાલુકાના ખીલાવડ
અને કોડીનાર તાલુકાના ફાચરીયા અને કદવાર ગામને
પાણી પુરૂ પાડવામાં આવશે. 
તેમજ ૫૫૮૫ ઘરોમાં નળ કનેકશન આપવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages