કોરોના વાયરસઃ અનલૉક-4ને લઇને ગુજરાત સરકારની ગાઇડલાઇન જાહેર, રાજ્ય ગૃહ વિભાગનું જાહેરનામું (કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુરૂપ)
શૈક્ષણિક અને કોચિંગ સંકુલ 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ, 21 સપ્ટેમ્બર બાદ 50 ટકા સ્ટાફને બોલાવી શકાશે
રાજ્ય સરકારે જાહેર કરી અનલોક 4ની ગાઈડલાઈન
કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર કરશે કામગીરી
રાજ્યમાં હોટલ અને રેસ્ટોરન્ટને સૌથી મોટી રાહત
હવે રાત્રે 11 સુધી ખુલ્લી રહી શકશે હોટલ - રેસ્ટોરન્ટ
અત્યાર સુધી રાત્રે 10 સુધીની હતી પરવાનગી
હવેથી દુકાનો સમયની પાબંદી વિના ખુલ્લી રાખી શકાશે
રાજ્યમાં શાળા કોલેજ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે
ઓનલાઈન લર્નિગ અને ડિસ્ટન્સ લર્નિંગ ચાલુ રહેશે
રાજ્યના ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું
👇 👇👇👇👇👇

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો