▪️ ગુજરાતમાં આજે કોરોના વાયરસના 1185 નવા કેસ નોંધાયા
▪️ કોરોના વાયરસના કારણે 11 દર્દીનાઓએ ગુમાવ્યો જીવ
▪️ 1329 દર્દીઓએ કોરોના વાયરસ સામે જીત્યો જંગ , સાજા થઈને ઘરે પરત ફર્યા
▪️ Surat જિલ્લામાં આજે 249, Ahmedabad જિલ્લામાં 186, Vadodara જિલ્લામાં 119 નવા કેસ નોંધાયા
▪️ રાજ્યમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક 3609,
▪️ રાજ્યમાં કોરોના વાયરસથી કુલ 1,37,870 દર્દીઓ સાજા થયા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો