ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન કોરોના વાયરસના 992 નવા કેસ નોંધાયા છે. આ સમય દરમ્યાન 1237 દર્દીઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન રાજ્યમાં કોરોના ના કારણે 5 લોકોના મોત નિપજ્યા છે.
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 13,487 છે. રાજ્યમાં આજના નવા કેસ સાથેે કુલ કેસની સંખ્યા 169073 થઈ છે. જેમાંથી 151888 સ્વસ્થ થયા છે. જ્યારે 3698 દર્દીના મોત થયા છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો