અમદાવાદમાં ધરે બેઠા પ્લાઝમા ડોનેટ કરી શકે તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા ‘પ્લાઝમા કલેક્શન મોબાઈલ વાન શરુ કરાઈ
ગુજરાત અમદાવાદના લોકો પ્લાઝમા ડોનેશન વિશેની સંપૂર્ણ માહિતી 📞99789 85653 આ નંબર પરથી મેળવી શકે છે.
કોરોનાને મ્હાત આપેલ યોદ્ધાઓ બીજાનો જીવ પ્લાઝમા ડોનેટ કરી બચાવી શકે છે
હાલ ગુજરાત તેમજ અન્ય બીજા રાજ્યોમાં પ્લાઝમા થેરેપી આશિર્વાદ રૂપ બની છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો