રાજ્યના ખેડૂતો માટે સરકારે ૩૭૦૦ કરોડનુ પેકેજ જાહેર કર્યુ..જુઓ ક્યાં જિલ્લાના કેટલા તાલુકા આવ્યા અને કેટલા રહી ગયા.. અમરેલી જિલ્લાના ૧૨ તાલુકાઓનો સમાવેશ - CB NEWS

CB NEWS

લાઈવ કોરોના વાયરસ અપડેટ્સ અને ગુજરાતના તમામ મહત્વના સમાચારો આપના હાથમાં. તમારા વિસ્તારમાં બનતી ઘટનાઓ ક્ષણમાં.. Get Live Corona Updates Of Gujarat , And All The Gujarati News In Your Hand, You Can Get News By Area With CB News,Gujarati

Breaking

Post Top Ad

Responsive Ads Here

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2020

રાજ્યના ખેડૂતો માટે સરકારે ૩૭૦૦ કરોડનુ પેકેજ જાહેર કર્યુ..જુઓ ક્યાં જિલ્લાના કેટલા તાલુકા આવ્યા અને કેટલા રહી ગયા.. અમરેલી જિલ્લાના ૧૨ તાલુકાઓનો સમાવેશ

રાજ્યના ખેડૂતો માટે સરકારે ૩૭૦૦ કરોડનુ પેકેજ જાહેર કર્યુ

અતિવૃષ્ટિના કારણે થયેલા નુકશાન સર્વે બાદ સરકારની વિધાનસભા ગૃહમાં જાહેરાત

રાજ્યમાં ૩૭ લાખ હેક્ટર વિસ્તાર સહાય પાત્ર

● ૨૭ લાખ ખેડૂતોને મળશે પેકેજનો લાભ

● ૩૩% કરતા વધુ નુકશાન હોય તેવા વધુમાં વધુ ૨ હેક્ટર માટે ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવાશે

● ગમે તેટલી ઓછી જમીન હોય છતા ઓછામાં ઓછા ૫૦૦૦ ચુકવાશે

● ૨૦ જીલ્લાના ૧૨૩ તાલુકાનો પેકેજમાં સમાવેશ

અમરેલી જિલ્લાના ૧૨ તાલુકાના કરાયો સમાવેશ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Post Bottom Ad

Pages